મારું ભરૂચ
પ્રાથમિક શાળા શીર તા. વાલિયા જી. ભરૂચ
વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીર પરાઈ જાણે રે.
પર દુખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણે રે......... ૦
સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે ;
વાચ કાછ મન નિશ્ચળ રાખે, ધન ધન જનની તેની રે, .......૧
સમ દ્રષ્ટી ને તૃસણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે;
જીહવા થકી અસત્ય ન બોલે પરધન નવ ઝાલે હાથ રે ......૨
મોહ માયા વ્યાપે નહી જેને, દઢ વૈરાગ્ય જેના મનમાં રે;
રામનામ શું તાળી લાગી, સકળ તીરથ તેના તનમાં રે ......૩
વણલોભી ણે કપટરહિત છે. કામ ક્રોધ નિવાર્યા રે ;
ભણે નારસેયોતેનું દરસન કરતા, કુળ એકોતેર તાર્યા રે........૪
No comments:
Post a Comment